Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઉદય કાનગડના જન્‍મદિન નિમિતે નેત્રયજ્ઞ

 રાજકોટ : ધારાસભ્‍ય ઉદય કાનગડના જન્‍મદિવસ નિમિતે શ્રી રણછોડદાસજીબાપુ હોસ્‍પિટલ ખાતે વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ યોજાએલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:00 pm IST)