Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

તપસ્‍વી રત્‍ના શ્રી રમ્‍યાશિલાશ્રીજી ત્‍થા શ્રી ભવ્‍યા શિલાશ્રીજીની ૧૦૦ આયંબીલની ઓળીના પારણા

આ અવસરે પાંજરાપોળમાં માંડવી ચોક દેરાસરા થતા સંબંધીઓ દ્વારા અનુદાન

રાજકોટઃતા.૨૭: શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંધ તપસ્‍વી રત્‍ના શ્રી રમ્‍યાશિલાશ્રીજી ત્‍થા શ્રી ભવ્‍યાશિલાશ્રીજી ની ૧૦૦ આયંબીલ ની ઓળી ના પારણા માંડવી ચોક દેરાસર તરફથી જીવદયા માં શ્રી માં પુ. વિપુલયાશ્રીજી મ.સા.ના શિષ્‍ય તપસ્‍વી રત્‍ના શ્રી રમ્‍યાશિલાશ્રીજી ત્‍થા શ્રી ભવ્‍યાશિલાશ્રીજીની ૧૦૦ આયંબીલની ઓળીના પારણા નિમિત્તે ત્‍થા મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ અંતર્ગત જીવદયામાં તેમના સગા સંબંધીઓ અને શ્રી સંધ તરફથી ૨ લાખ આજરોજ મહાજનશ્રીની પાંજરાપોળમાં અપૅણ કરેલ છે.

(4:00 pm IST)