Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

કોરોના સહાય : કલેકટર તંત્રે ર૪ કલાકમાં ૩૦૦ અરજદારોને સહાય ચુકવાઇ

રાજય સરકારની સૂચના બાદ કોરોના મૃત્યુ પામનારના વારસદારોને રૂ. પ૦ હજારની સહાય કલેકટર તંત્ર દ્વારા ધડાધડ ચુકવાઇ રહી છે કલેકટર અને એડી. કલેકટરની સુચના તથા માર્ગદર્શન હેઠળ માત્ર ર૪ કલાકમાં ૩૦૦ અરજદારોના બેંક ખાતામાં પ૦-પ૦ હજારની સહાયનું ચુકવણું : રજામાં પણ કામગીરી ચાલુ.

(3:21 pm IST)