Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજમાહી માનવસેવા ટ્રસ્‍ટ દ્વારા સેવાયજ્ઞ

રાજકોટઃ રાજમાહી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દર બુધવારે ઝુંપડપટ્ટીમાં રહેલ આશરે ૩૦૦ બાળકોને નાસ્‍તો, ચંપલ, કપડાના વિતરણ કરવામાં આવે છે આ સેવાયજ્ઞમાં જોડાવવા મો. ૯૮૨૫૭ ૫૧૯૯૭/ ૯૮૯૮૯ ૨૩૮૬૪ ઉપર  સંપર્ક કરવા સંસ્‍થાના મુકેશ માહી(પ્રમુખ), વિશાલ રાજગોર(ટ્રસ્‍ટી), હિરેન સોલંકી(ટ્રસ્‍ટી), નીતીનભાઇ પારધી, ગોવિંદભાઇ રાવલ, લક્ષ્મીનારાયણ જેના, અલ્‍પેશ રાજગોર, આશીષ ધોરાળીયા અને સાહીલ મકવાણાએ જણાવ્‍યુ હતું.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)