Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

દાઉદી વ્હોરા સમાજ કાલે ઇદની નમાઝ ઘરે જ પઢશે

રાજકોટ,તા. ર૯ : હાલમાં કોરોના રોગના લીધે સરકારના નિયમોનું પાલન કરતા દાઉદી વ્હોરા સમાજ તા. ૩૦ને કાલે ગુરૂવારના રોજ ઇદની નમાઝ પોતપોતાના ઘરે જ પઢશે અને દુઆઓ કરશે તેમ યુસુફભાઇ જોહરકાર્ડસવાળાએ જણાવ્યું છે.

(2:49 pm IST)