Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એનએસયુઆઇ દ્વારા પુતળાદહન

રાજકોટઃ ચેન્નાઇમાં એબીવીપીના રાષ્ટ્રીય પ્રમુખના કૃત્યના વિરોધમાં ગઇકાલે  રાજકોટ એનએસયુઆઇ દ્વારા  પુતળાદહન કાર્યક્રમ યોજાયો હતો. તે પ્રસંગની તસ્વીરમાં સુત્રોચ્ચાર કરતા પ્રમુખ નરેન્દ્ર સોલંકી ભાવેશભાઇ રાજપુત, નિલરાજ ખાચર, દિપક કારેલીયા, કર્મદિપસિંહ જાડેજા, સાગર જેઠવા, રવિ રાઠોડ, દિગ્પાલસિંહ જાડેજા, માધવ આહીર, મંથન પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ભવ્ય પટેલ, પરવેઝભાઇ, વિશ્વજીતસિંહ જાડેજા સહીતના  જોડાયા તે સમયની તસ્વીર.

(4:10 pm IST)