-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Friday, 29th July 2022
કાલે ડો. પૂજા તન્ના દ્વારા ‘કેન્સર અંગે જાગૃતતા' વિષે પ્રવચન
રાજકોટઃ લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ ‘લાઇફ' રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ દ્વારા આયોજીત આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી શું કરીએ તો સદાય સાજા રહીએ અંતર્ગત ૨૪૪માં પ્રવચનનું આગામી રવિવાર, ૩૧મી ના સવારે ૧૦ થી ૧૧ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. પુજા તન્ના, ‘કેન્સર અંગે જાગૃતતા' પર ફેસબુક ઉપર માહિતી આપશે. વધુ માહિતી માટે મો. ૮૫૧૧૩૩૧૧૩૩
(4:13 pm IST)