Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કાલે ડો. પૂજા તન્ના દ્વારા ‘કેન્‍સર અંગે જાગૃતતા' વિષે પ્રવચન

રાજકોટઃ લાઇફ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, પ્રોજેકટ ‘લાઇફ' રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ દ્વારા આયોજીત આરોગ્‍યલક્ષી પ્રવચન શ્રેણી શું કરીએ તો સદાય સાજા રહીએ અંતર્ગત ૨૪૪માં પ્રવચનનું આગામી રવિવાર, ૩૧મી ના  સવારે ૧૦ થી ૧૧ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ડો. પુજા તન્ના, ‘કેન્‍સર અંગે જાગૃતતા' પર  ફેસબુક ઉપર માહિતી આપશે. વધુ માહિતી માટે મો. ૮૫૧૧૩૩૧૧૩૩

(4:13 pm IST)