Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પૂનમ નિમિતે

કાલે ગુરૂવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ-સન્યાસ ઉત્સવ

સોશ્યલ ડીસ્ટન-માસ્ક કમ્પલસરી રહેશે

રાજકોટ : ઓશોના ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે કે ઓશો ધ્યાન શિબીરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, તથા વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩પ વર્ષોથી ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનુ એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર ઉજવવામાં આવે છે.

તા. ૧ ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે હર પૂનમની માફક સાંજે ૬-૪પ થી ૭-૪પ દરમ્યાન ધ્યાનોત્સવ, સન્યાસ ઉત્સવ તથા સંધ્યા ધ્યાનના કાર્યક્રમનું આયોજન અગાઉથી નામ નોંધણી કરાવનાર સભ્યો માટે કરવામાં આવેલ છે નામ નોંધણી કરાવનાર સભ્યો આધાર કાર્ડની ઝેરોક્ષ અવશ્ય સાથે લાવવાની રહેશે.

સ્થળો :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ ની બાજુમાં ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ

વિશેષ માહિતી : સ્વામી સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:57 pm IST)