Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રાજકોટમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં કુલ ૩પ૦૬ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ : શહેરમાં આજે તા. ૩૦ના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ રપ૬૯ અને ૪પ વર્ષથી મોટી ઉમરના કુલ ૯૩૭ સહિત કુલ ૩પ૦૬ નાગરીકોએ રસી લીધી હતી.

(4:18 pm IST)