Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અભયભાઇની પુણ્યતિથિએ આયોજીત રકતદાન કેમ્પમાં જય સરદાર ગ્રુપ પણ જોડાશેઃ મીટીંગ મળી

રાજકોટઃ રાજય સભાના સાંસદ અને જાણીતા ધારાશાસ્ત્રી સ્વ. શ્રી અભયભાઇ ભારદ્વાજ ની પ્રથમ પુણ્યતિથિએ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં જય સરદાર ગ્રુપ - રામનગર તથા રાધેશ્યામ સોસાયટી વોર્ડ નં. ૧૮ માં આવે છે તે પણ જોડાશે.

તા. ૧ જાન્યુઆરી ૨૦૨૧ ને શુક્રવારે સવારે ૯ વાગ્યાથી શરૂ થનાર આ રકતદાન શિબિર પટેલવાડી, ભાવનગરરોડ, રાજકોટ ખાતે યોજાનાર છે. જેમાં જય સરદાર ગ્રુપ તથા રાજકોટ જય સરદાર શરાફી મંડળીના ચેરમેન અને રાજકોટ બાર એસોસીએશના કારોબારી સભ્ય એવા પંકજ દોંગા (એડવોકેટ) દ્વારા આ રકતદાન શિબિરમાં ભાગ લેવાનું આયોજન કરવામાં આવેલ છે.

કમલેશ રૈયાણી, અનિલ દોંગા, બીપીનભાઇ રામાણી, અશોકભાઇ વરસાણી, હાર્દિક દોંગા, દેવરાજભા ભંડેરી, હિરેન દોંગા, કિશન પટોડીયા, કેવીન વરસાણી, ગોપાલભાઇ ડોડીયા, પંકજ પરસાણા, મનિષ ચોવાટીયા, મહેશભાઇ આટકોટીયા, રાજુભાઇ ટાંક, પંકજ દોંગા, ભરત દોંગા, રવિ કારસરીયા, ભાવેશ સરધાર, નિરવ દોંગા, કેવિન સોજીત્રા, સંજય સરધારા, ભાવેશ રોકડ, રાજુ ભંડેરી, સાવન ટીંબડીયા, ધવલ કારસરીયા, પ્રતિક લુણાગરીયા, ભાવેશ રૂપારેલીયા, ભાવેશભાઇ ઠુમ્મર, પ્રકાશ પેઠડીયા, કેતન ડામસીયા, અતુલ નાગલા, વિજય પોરીયા, ભુપત નાગલા, ધર્મેશ વાડોદરીયા, નૈમીશ રૂપારેલીયા, દર્શીત (હિરેન), પીંટુ (હિરેન), હસુ રૂપાણી, ભોળાભાઇ રામાણી, રૂચીત રૈયાણી, રીધમ રૈયાણી, કિશન પટોળીયા, જનક ભંડેરી, હરેશ ચોવટીયા, હરેશ દુધાગરા, સીધ્ધાર્થ વોરા, એવીન વાસાણી, હિરેન ચોટલીયા, બંસીલ વરસાણી, જયદિપ- વરસાણી, રૂસીલ વરસાણી પણ જોડાશે. 

(3:46 pm IST)