Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ વૈદ્યરાજ ડો.જયેશ પરમાર- તેમના પુત્ર અને પુત્રીને કોરોના પોઝીટીવઃ હોમ આઈસોલેટ

સૌરાષ્ટ્ર - ગુજરાતના સુપ્રસિદ્ધ વૈદ્યરાજ અને રાજકોટ ગર્વમેન્ટ આયુર્વેદ હોસ્પિટલના વડા ડો. જયેશભાઈ પરમાર અને તેમના પુત્ર શુભમ પરમારને કોરોના પોઝીટીવ આવતા તેઓ હોમ કવોરન્ટાઈન થઈ ગયા છે : તેમની પુત્રીને પણ માઈલ્ડ કોરોના પોઝીટીવ આવેલ છે જયારે તેમના પત્નિને કોરોના નેગેટીવ આવ્યો છે : ડો.જયેશભાઈ પરમારે સોશ્યલ મીડિયા ઉપર મેસેજ મૂકીને જણાવ્યુ છે કે મારા સંપર્કમાં છેલ્લા ૩ દિવસમાં આવનાર લોકો પોતાના કોરોના રીપોર્ટ કરાવી લ્યે તેવી વિનંતી : હું અને મારો પુત્ર કોવિડ પોઝીટીવ આવતા હોમ આઈસોલેટ થયા છીએ.

(11:37 am IST)