Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દામનગરના ગ્રામ્ય છભાડીયા રેવન્યુ વિસ્તારમાં બળદનું મારણ

દામનગરઃ છભાડીયાની સીમમાં બળદનું મારણ રાની પશુઓના રેવન્યુમાં આટાફેરાથી ભય ઘટતા જતા વન્ય વિસ્તારથી અસ્તિત્વ ટકાવી રાખવા મજબુર વન્ય પ્રાણી ઓના રેવન્યુ વિસ્તારો માં અવાર નવાર બનતા બનાવો થી ખેડતો અને ખેત મજૂરોમાં ચિંતા છે. છભાડીયાની સિમમાં મોડી રાત્રે કે વહેલી સવારે એક બળદનું મારણ કરી કરતા વન્ય પ્રાણીઓ આ બનાવની જાણ વન વિભાગને કરાય લાઠી તાલુકાના ધામેલ હજીરાધાર બાદ હવે છભાડીયામાં મારણ કરવાના વધતા જતા બનાવોથી ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય સ્થાનિક ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હોવાની વિગત સ્થાનિકો દ્વારા જાણવા મળે છે.

(11:48 am IST)