Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા : વધુ 22 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 22 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 2,00,500 સેમ્પલ લેવાયા છે

(9:50 pm IST)