Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સાવરકુંડલાથી આપનાં કાર્યકરો સોમનાથની સભામાં જવા રવાના

સાવરકુંડલા : આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથ ખાતે આવી રહ્યા હોય અને જંગી સભાને સંબોધવાના હોય તેમની સભામાં હાજરી આપવા માટે સાવરકુંડલાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્‍પેશ્‍યલ બસ દ્વારા રવાના થયા છે. પાર્ટીના કાર્યકરોએ વંદે માતરમ અને ભારત માતાની જયનાં સુત્રો પોકારી સાવરકુંડલાથી રવાના થયા હતાં. 

(1:30 pm IST)