Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વીરનગર નાગનાથ મહાદેવને મહાકાલનો શણગાર

 આટકોટઃ વીરનગર નાગનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ભગવાન મહાદેવને મહાકાલ શૃંગાર દર્શન નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત નિલેશગીરી, હિરેન પરસાણા, એડવોકેટ પિયુષભાઈ રામાણી, જયેશભાઇ શેખલીયા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો... (તસવીરો કરશન બામટા આટકોટ)

(12:28 pm IST)