Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીની ઘટના અંગે શંકરાચાર્યજી સદાનંદજીએ સંવેદના વ્‍યકત કરી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૨: પરમદિને મોરબી ખાતેની ગોઝારી ઘટના અંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સંદાનંદ સરસ્‍વતીજી મહારાજએ સંવેદના વ્‍યકત કરી. મૃતકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી છે તેઓએ મૃતકોના પરિવારજનોને આ કુદરતી આફત સામે ભગવાન દ્વારકાધીશજી તથા ભગવાન ચંદ્રમૌલેશ્વરના આશીર્વાદ સાથે સાંતવના પાઠવી છે.

 

(11:51 am IST)