Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટના પીડીતો માટે વિંછીયામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨: સંત સુરા શુરવીરો અને દાતારીનો અમર ઈતિહાસ ધરાવતી પાંચાળની પાવન ધરા ઍવા વિંછીયા ગામે ગામ સમસ્ત મોરબી દુર્ઘટના પીડિતો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાî આવ્યું હતું, જેમાં મોટા ­માણમાં રક્ત દાતાઍ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.
રક્તદાતાઍ પોતાની જીવન સાધનાના ફળ સ્વરૂપે માનવ બîધુત્વની ભાવના સાર્થક કરવા શ્રેષ્ઠ રક્તદાન કરી અનેક લોકોની ગુજરાતી જિîદગીને જીવîત દાન આપેલ છે અનેકવિધ સિદ્ઘિ હાîસલ કરી ચૂકેલ માનવ વિજ્ઞાન પણ ઍનો વિકલ્પ શોધી શકેલ નથી ઍવા માનવ રક્તનો ઍકમાત્ર વિકલ્પ માનવ  રક્ત જ છે માનવ રક્તનો કોઈ ધર્મ કે સî­દાય નથી રક્તદાન કરવુî ઍ બીજાની જિîદગીમાî નવચેતના સ્પર્શ કરાવવાનો સુîદર માર્ગ છે તે માનવ સેવા ઍજ ­ભુ સેવાની ઉક્તિને સાર્થક કરે છે  તેનાથી આપણામાî માનવતાની મહાન ભાવના જાગૃત થાય છે ઍ અનુભવ ને કોઈ શબ્દમાî વર્ણવી શકાય નહીî આ ભાવનાની જાગૃતિ અને તેના અનુભવો માટે પણ આપણે રક્તદાન કરવુî જાઈઍ. રક્તદાનના આ ­વાહને વહેતો રાખવામાî સહભાગી થવાથી આપણે તîદુરસ્ત અને સુખી સમાજના નિર્માણમાî પણ આપણે યોગદાન આપીઍ છીઍ વિîછીયા ગામ અને તાલુકામાî સામાજિક સમરસતા અને સર્વે સમાજ ઍકતાના દર્શનના ­ેરણાદાયક સîદેશો આપ્યો હતો કુદરતી આફત હોય કે ભૂકîપ કે પછી વૈશ્વિક કોરોનાની મહામારી હોય વિછીયા ગામ હર હîમેશ સેવાકીય ­વૃત્તિમાî અગ્રેસર રહ્નાî છે પાîચાળ ­દેશ જયાî મહાભારત વાવો અને ગીતા નીકળે યુદ્ઘ વાવો અને બુદ્ઘ નીપજે તે આ ભુમીની તાકાત છે જસદણ વિîછીયાના ધારાસભ્ય કુîવરજીભાઇ બાવળીયાઍ રક્તદાન કેમ્પમાî ઉપસ્થિત રહી રક્તદાતા અને આયોજકોને ઉમદા કાર્ય બદલ અભિનîદન પાઠવ્યા હતા.

 

(1:20 pm IST)