Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

લંડનમાં પૂ. જેન્‍તીરામબાપાના જન્‍મોત્‍સવની સાદાઇથી ઉજવણી

 ધુનડા સંતપુરણધામ આશ્રમના સંત-પૂ. જેન્‍તિરામબાપા હાલ લંડન ખાતે ધર્મના પ્રચાર અને પ્રસાર તેમજ સત્‍સંગ માટે યાત્રાએ હોય ત્‍યારે સિધ્‍ધઇન્‍ટરનેશલ સિધ્‍ધાશ્રમ શકિત સેન્‍ટર લંડન ખાતે પૂ. જેન્‍તિરામબાપાના ૬૬ માં જન્‍મોત્‍સવની મોરબી ખાતે બનેલ દુર્ઘટનાને લઇને સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સનાતન ધર્મ ભુષણ રાજરાજેશ્વર ગુરૂજી પૂ.જેન્‍તિરામબાપાનુ સાલ ઓઢાડી ભેટ આપી સન્‍માન કરી જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી ત્‍યારે પૂ. બાપાના પુત્ર હિતેષભાઇ શીલુ, ઉપસ્‍થિત રહ્યા હતા (અહેવાલ વિનુ જોષી-જુનાગઢ)

(1:29 pm IST)