Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જેતપુરમાં યુવા ભાજપ દ્વારા મોરબીની પુલ દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલને શ્રધ્‍ધાંજલી

 જેતપુર : મોરબીમાં ગોજારી પુલ દુર્ઘટનામાં ૧૦૦ થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્‍યો હોય તે દિવંગત આત્‍માઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા શહેર તાલુકા યુવા ભાજપ દ્વારા ગઇ કાલે સાંજે દેસાઇવાડી ખાતે આવેલ સરદાર ગાર્ડનમાં શ્રધ્‍ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રમેશભાઇ જોગી, બાબુભાઇ ખાચરીયા, ડી.કે.બલદાણીયા, રાહુલ આશયાણી, ચિમન ખાચરીયા સહિતના લોકોએ હાજર રહી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

(1:36 pm IST)