Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સાંત્વના પાઠવાતા પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાંન

સાવરકુંડલા : મોરબીમાં ઝુલતા પુલ ટુટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને સાત્વના પાઠવા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાન પઠાણ વાઇસ ચેરમેન નાસિરખાન પઠાણ સહિતની ટીમ પહોંચી હતી. મૃત્યુ પામેલાના પરિવારજનો પાસે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી સાંત્વના પાઠવી હતી અને જનાજા માં સામેલ થઈ ખંભી દઈ કબ્રસ્તાન પહોંચીયા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ  માઈનોરેટી ડિપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન નસીરખાન પઠાણ સહિતના આગેવાનો મોરબી પહોંચ્યા હતા.

(1:51 pm IST)