Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

બીજા રાજ્યોની દુર્ઘટનાને વખોડવી અને પોતાની સરકારમાં બનેલી મોરબીની દુર્ઘટના છાવરવી ઍ ક્યાંનો ન્યાય ? શકિતસિંહ ગોહિલ

બેવડા વલણ સામે આકરા પ્રહારો કરતા કોîગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ ફ મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના મામલે  કોîગ્રેસના નેતા શક્તિસિîહ ગોહિલ મોરબી દોડી આવી ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલમાî અસરગ્રસ્તોની મુલાકાત લઈને સાîત્વના આપી હતી ઍ તકે તેમણે ખાસ મીડિયા સામે વડા­ધાન મોદી ઉપર આકાર ­હાર કરતા કરી બîગાળમાî પુલ તૂટવાની ઘટના વિશે મોદી જે બોલ્યા હતા તેની કેસટ વગાડીને સîભળાવી હતી. જેમાî મોદીઍ બîગાળમાî પુલ તૂટવાની ઘટનાની આકરી ટીકા કરી આ ઘટના કુદરતી સર્જિત નહિ પણ ચૂîટણી સમયે મમતા બેનર્જીની સરકારની મેલી રમતને કારણે પુલ તૂટ્યો અને ભગવાને આ ઘટનાથી સîદેશ આપ્યો કે તમે કેવી સરકાર ચાલવો છે. ત્યારે શક્તિસિîહ કહ્નાî હતુî કે વડા­ધાને બîગાળ કરતા પણ મોરબીની મોટી આ દુર્ઘટના વિશે આ બîગાળના શબ્દોને અહીî દોહરાવવાની જરૂર હતી.
શક્તિસિîહ ગોહિલે જણાવ્યુî ઍક વડા­ધાન તરીકે તેમના માટે આખો દેશ ઍક સમાન છે અને તમામ રાજયોમાî જવાબદારી તેમની બને છે. આવા પદ પર બિરાજમાન થઈને બીજા રાજયની અન્ય સરકારમાî બનેલી દુર્ઘટનાને વખોડવી અને પોતાની સરકારમાî હાલ બનેલી મોટી મોરબીની દુર્ઘટનાને છાવરવી ઍ કયાંનો ન્યાય છે ? જા બîગાળમાî જે શબ્દો બોલ્યા હતા તે શબ્દો અહીî મોરબીમાî બોલીને પોતાની સરકારના ચૂîટણી સમયે વાહવાહી લૂîટવાની વાતને કાન આમળ્યો હોત તો ખરેખર ઍક વડા­ધાનની ઉજળી છબી બની જાત. જા કે આ પુલને તાîત્રિક મજૂરી વગર ચાલુ કરી દીધો ઍમ સીધી સરકારની ગેરજવાબદારી બને છે. પુલ ખુલ્લો મુક્યો ત્યારે ભાજપે આ પુલથી વિકાસ કર્યો તેવા મોટા હોર્ડિîગ માર્યો હોવાનો કોગ્રેસે દાવા કર્યા હતા અને પુલ તૂટતા હોડીગ ઉતારી લેવાયા હોવાના આક્ષેપ કર્યા હતા. ચૂîટણી સમયે પુલ ખુલ્લો મૂકીને લોકોની વાહવાહી કે મત મેળવવાની ભાજપની મેલી મુરાદ હાલ આ દુર્ઘટનાથી ખુલ્લી ગઈ છે.
તેઅોઍ વધુમાî ઉમેર્યુî હતુî કે, આ દુઃખદ ­સîગ રાજકારણ ખેલવાનો નથી. હુî રાજનીતિ કરવા આવ્યો નથી. પણ દુર્ઘટના પછી લોકોની જે વ્યથા મેî સાîભળી છે ઍ રજૂ ન કરૂ તો ઍક હતભાગીઅોને અન્યાય કર્યો ગણાય ઍટલે જ ચૂîટણી સમયે પુલને ખુલ્લો મુકીને લોકો પાસેથી વિકાસના નામે મત મેળવવા ઍ ભાજપની ચાલ ઉઘાડી પડી છે.માટે સરકારે આ ઘટનાની જવાબદારી લેવી જાઈઍ અને વળતર કે કમિટી નિમીને ઢાકપીછોડો ન થાય તે જાવાની સરકારને ખાસ જરૂર છે. પુલના રીનોવેશનથી લઈને તૂટવા સુધીમાî તાîત્રિક મંજૂરી ન હોય અને ટેકનીકલ ક્ષતિઅો અîગે ન્યાયિક તપાસ થવી જાઈઍ ખરેખર આ દુર્ઘટનાના હતભાગી પરિવારોને સાચો ન્યાય મળે તે માટે સરકાર કાર્યવાહી કરે અને તમામ કસૂરવારને ન છોડે તેવા ઠોસ કદમ ઉઠાવે તેવી તેમણે માîગણી કરી હતી.

 

(3:45 pm IST)