Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મૃતકોની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞ યોજાશે.

 મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા તથા સદગતોના આત્માની શાંતિ અર્થે મોરબી રાજવી પરિવાર દ્વારા આવતીકાલે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તારીખ 3 નવેમ્બર ને ગુરૂવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન દરબારગઢ ખાતે આ શાંતિ યજ્ઞ યોજાશે

(9:11 pm IST)