Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ધોરાજીના ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ દિલીપભાઈ શુક્લનું દુઃખદ અવસાન:સાંજે ટેલિફોનિક બેસણું

ધોરાજીના ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સ્વ. પ્રભુલાલ કે. શુકલના મોટા પુત્ર દિલીપભાઈ પી. શુક્લ તે ગીતાબેનના પતિ  માધવીબહેન એસ. વેકરિયા તેમજ નિધિબેન એમ. પંડ્યાના પિતાશ્રી તથા કનકબેન એલ. રાવલ, કિર્તીભાઈ પી.શુક્લ, કિરણબેન એ. રાવલના ભાઈ ચિરાગ કે. શુક્લ, વિરલ કે. શુક્લના મોટાબાપુજી સ્વ.ચુનીભાઈ આર. પાઠકના જમાઈનું  તા. ૨૯-૧૧-૨૦૨૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા. ૦૨-૧૨-૨૦૨૧ને ગુરૂવાર સાંજના ૪:00 થી ૬:00  કલાકે રાખેલ છે.
માધવીબેન એસ. વેકરિયા 9886463628
નિધીબેન એમ. પંડ્યા 9265180653
કીર્તીભાઈ પી. શુક્લ 9898599323
ચિરાગ કે શુક્લ 9998571131
કનકબેન એલ. રાવલ 8320462917
કિરણબેન એ. રાવલ 9428410330

(8:24 pm IST)