Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ઉના પંથકમાં અસરગ્રસ્તોને રાશનકિટ

ઉના : વાવાઝોડાથી શહેર ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. લોકો પાસે ખાવા પીવાની ચીજ અને ઘર સામગ્રી પલડી ગઇ ત્યારે માનવસેવાનો અવસર ન છોડતા ગીર સોમનાથ જિલ્લા તલાટીમંત્રી દ્વારા સહકારની કામગીરી કરાઇ છે. ઉના પંથકના ગામો સૈયદ રાજપરા દાંડી નાંદન વગેરે દરિયાકાંઠાના ગામોમાં રાશનકિટનું વિતરણ કરાયુ તે તસ્વીર.

(12:14 pm IST)