Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ભાવનગરમાં કોરોનાના ૧૬ કેસ નોંધાયા : ૬૩ દર્દીઓ ડિસ્‍ચાર્જ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૩ : ભાવનગરમાં કોરોના વધુ ૧૬ કેસ નોંધાયા છે. જેમાં ભાવનગર શહેરમાં ૧૬ અને ભાવનગર ગ્રામ્‍યમાં આજે કેસ નોંધાયા નથી. ભાવનગર શહેરમાં ૬૨ દર્દીઓ અને ભાવનગર ગ્રામ્‍યમાંથી ૧ દર્દી સહિત કુલ ૬૩ ડિસ્‍ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૧૫૪ રહેવા પામી છે.

(10:24 am IST)