Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જૂનાગઢ નરસિંહ સરોવર અને ઓવરબ્રિજ ગ્રાન્‍ટ મંજુર કરતા ટીમ ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આભાર વ્‍યકત કરતી મ.ન.પાની ટીમ

જૂનાગઢ : જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર બ્‍યુટી ફિકેશન માટે તેમજ શહેરીજનોને રેલ્‍વે ફાટકના ત્રાસમાંથી મુકિત અપાવવા ઓવરબ્રિજ બનાવવા માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલએ ગ્રાન્‍ટ મંજૂર કરતા જૂનાગઢના મેયર ગિતાબેન પરમાર, ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, દંડક અરવિંદભાઇ ભલાણી, પૂર્વ કોર્પોરેટર મોહનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા સહિતની ટીમે શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મારડીયા અને પ્રવાસનમંત્રી વિનોદભાઇ મારડીયા અને પ્રવાસનમંત્રી અરવિંદભાઇ રૈયાણી સાથે જઇ મુખ્‍યમંત્રીની શુભેચ્‍છા લઇ તેમનો આભાર વ્‍યકત કર્યો હતો. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:27 am IST)