Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કાલાવડ તાલુકામાં ૧૮ હજાર પશુઓને લમ્‍પીની રસી મુકાઈ

કાલાવડઃ તાલુકાના પશુ ચિકિત્‍સક અશ્વિનભાઈ રાવલ દિવસ રાત કાર્યરત રહીને પશુમા ફેલાય રહેલ લમ્‍પિરોગને અટકાવા માટે રસીકરણ પર જોર આપ્‍યુ અને તાલુકાના અંદજિત ૧૦૦ જેટલા ગામમા ૧૮૦૦૦ થી વધુ  પશુ અને ગૌ વંશને રસી આપીને લમ્‍પિ રોગ થી રક્ષણ આપ્‍યું છે.

(11:53 am IST)