Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સોમનાથમાં સાદરાણી પરિવાર દ્વારા ધ્વજારોહણ

જુનાગઢ : મુળ નાની મોણપરી હાલ સેલવાસ નિવાસી પત્રકાર મનોજભાઇ ચીમનલાલ સાદરાણી (હોટેલ લાલા રઘુવંશી) વાળા પરિવાર  દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કર્યુ હતુ. આ તકે સાદરાણી પરિવારના વડીલ ચીમનલાલભાઇ તેમજ શ્રીમતી રેખાબેન સાદરાણી અને ઉમાક્ષીબેન સાદરાણી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ (સેલવાસ) તેમજ ઉત્તમભાઇ સાદરાણી સહિતના પરિવારજનોએ શાસ્ત્રોકતવિધી સાથે ધ્વજાજીનું પુજન કરતા અને આ પ્રસંગે વેરાવળ અકિલાના પત્રકાર દિપકભાઇ કકકડનું રાધેકૃષ્ણની મુર્તિ આપી સન્માન કરતા મનોજભાઇ સાદરાણી તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:23 pm IST)