Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી રાજવી પરિવાર દ્વારા ઝૂલતા પુલની ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી આ ઘટનામાં ભોગ બનનાર મૃતકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.

(9:48 pm IST)