Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ

જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા સંસ્‍થાના સદ્‌સ્‍યો તેમજ શહેરીજનો માટે ડીકેવી સર્કલ ખાતે મોરબી પુલ   દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા લોકોના આત્‍માની શાંતિ માટે મૌન પાડી અને કેન્‍ડલલાઇટનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો આ કાર્યક્રમમાં સંસ્‍થાના પ્રમુખ દીપકભાઇ લાખાણી, મંત્રી હારિતભાઇ જોશી, સહમંત્રી હરિતભાઇ પોપટ તેમજ પૂર્વ પ્રમુખ જગતભાઇ રાવલ, જયેશભાઇ નાખવા અને કારોબારી સદસ્‍ય વિશાલ મહેતા, શહેરના ફોટોગ્રાફરો તેમજ શહેરીજનો જોડાયા હતા, અને મહા મૃત્‍યુંજય જાપ, ગાયત્રી મંત્રનું પઠન કરી  મૃતકોની આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરવામા આવી હતી.

(1:09 pm IST)