Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જામનગરમાં પ્રભાત ફેરી

જામનગર : ગુરૂનાનક દેવજીની ૫૫૩મી જન્‍મજયંતિ નિમિતે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. સવારે ૬ વાગ્‍યે આ પ્રભાતફેરી ગુરૂદ્વારાથી પ્રસ્‍થાન થઇ અને મુખ્‍યમાર્ગો પર ફરી ફરી ગુરૂદ્વારા આ પ્રભાતફેરી સંપન્‍ન થઇ હતી. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:11 pm IST)