Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

લજાઇનાં ગ્રામજનોએ જોગ આશ્રમ ખાતે શ્રધ્ધાંજલી અર્પી

  ટંકારા : લજાઇનાં ગ્રામજનોએ જોગ આશ્રમ ખાતે ઝુલતાપૂલ દૂર્ઘટનામાં દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી આપેલ. લજાઇ જોગ આશ્રમ ખાતે ઝુલતાપૂલ દૂર્ઘટનામાં મૃત્યું પામેલ દિવંગત આત્માઑને   ૧૩૫ મીણબત્તી પ્રકટાવી રાત્રે ૯ થી૧૨ રામનામ જાપ કર્યા હતા અને રડતાં હૈયે મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

(1:29 pm IST)