Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરમાં સ્કુટરમાં આવેલ યુવકે રણજીતસાગરમાં ઝંપલાવીને આપઘાત કર્યો

દડિયા ગામના સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: જામનગરના રણજીતસાગર ડેમમાં ટુવ્હિલર લઈને આવેલા યુવકે એકાએક ઝંપલાવી આપદ્યાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં દડિયા ગામના સ્થાનિક તરવૈયાઓએ ઝંપલાવી યુવકનો મૃતદેહ બહાર કાઢયો છે.

આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરી પોલીસને પણ બોલાવે છે અને યુવકના મૃતદેહની ઓળખ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.(તસવીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:14 pm IST)