Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જામકંડોરણામાં કેશુબાપાને શ્રધ્‍ધાંજલી

 જામકંડોરણા : સ્‍વ. કેશુભાઇ પટેલને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી રાજકોટ જીલ્લા દૂધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટ યાર્ડના પ્રમુખ વિઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, દલિત અગ્રણી કાનજીભાઇ પરમાર, અગ્રણી ઉદ્યોગપતિ ચીમનભાઇ પાનસુરીયા, નાથાભાઇ બાલધા, તાલુકા પંચાયતના સદસ્‍ય કરણસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ યુવાનોએ હાજર રહી સ્‍વ. કેશુભાઇ પટેલને પુષ્‍ણાંજલી અર્પણ કરી શ્રધ્‍ધાંજલી અર્પી હતી. (તસ્‍વીર : મનસુખ બાલધા)

(10:28 am IST)