Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમરેલી જીલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા : ૨ દર્દીના મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૪ : તંત્ર દ્વારા સતત સાવચેતી ભર્યા પગલાને કારણે અમરેલીમાં કોરોનાના કેસ ઓછા થઇ રહયા છે કાલે મંગળવારે ૧ ૫ કેસ નોંધાયા હતા અનેર દર્દીના મૃત્યું નીપજયા હતા જેમાં વરસડાના ૮૨ વર્ષના અને લીલીયાના ૮૫ વર્ષના વૃઘ્ધ દર્દીનો સમાવેશ થાય છે કોરોના પોઝિટિવ આવેલા ૧૬ દર્દીઓ સાજા થયા હતા અને ૧૩૦ દર્દીઓ સારવારમાં છે જયારે કુલ કેસની સંખ્યા ૨૭૨૮ થઇ છે.

(12:59 pm IST)