Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને પ૦ કિલો મોગરાના ફુલનો શણગાર

વાંકાનેર : સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ શનિવારના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે પચાસ કિલો મોગરાના ફુલનો અનોખો શણગાર કરવામાં આવેલ છે અત્યારે મોગરાના ફુલની સીઝન હોય  દાદાને સુંદર કલાત્મક મોગરાનો શણગાર દર્શન આજે રાખેલ છે.

(12:00 pm IST)