Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જસદણ બ્રહ્મ સમાજના અગ્રણી ગુણવંતરાયનુ અવસાન સાંજે બેસણું

જસદણઃ બ્રહ્મ સમાજના અગ્રણી ગુણવંતરાય રતિલાલ પંડયા (ઉ.વ.પ૯) તે જીતેનભાઇ તથા વૈશાલીબેન મિતકુમાર જોશીના પિતાશ્રી તેમજ હરેશભાઇ, મહેશભાઇ, પ્રવીણભાઇ, હસુભાઇ, ઘનશ્યામભાઇના ભાઇ તેમજ સ્વર્ગસ્થ નટુભાઇ શુકલના જમાઇનું તા.૩ ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સ્ટેશન રોડ, શિવનગર જસદણ રાખેલ છે.

(11:53 am IST)