Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

મોરબી સામાજીક સંસ્‍થા અને કાર્યકર દ્વારા બિનવારસી વૃધ્‍ધના મૃતદેહની અંતિમ વિધિ

 મોરબી : તા.૩૦-૪-૨૦૨૨ના રોજ તાલુકા મથકમાં એક વળદ્ધનો મળતદેહ મળી આવ્‍યો હોય અને વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવતા મળી આવ્‍યા ન હતા તેમજ ૫ દિવસ બાદ હિન્‍દૂ વિધિથી બિનવારસી બોડીને તા.૫ના રોજ સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્‍ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી હતી. આમ મોરબીમાં વળદ્ધના બિનવારસી મળતદેહને અગ્નિદાહ અપાયો હતો.

(12:20 pm IST)