Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

આર્શિવાદઃ જૂનાગઢ

 

 ભારતી આશ્રમ ખાતે વિશાલભાઇ જોષી પરિવાર આયોજીત ‘ભગવાન જગન્‍નાથ ચરિત્ર ગાથા'નું રસપાન વ્‍યાસપીઠ પરથી ડો.મહાદેવ પ્રસાદ શાષાીના મુખે થઇ રહયુ છે. જે નિમિતે ઉપલા દાતારની જગ્‍યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા પ્રસાદીરૂપ શાલ-શ્રીફળનો પ્રસાદ તેમના વતી જગ્‍યાના ટ્રસ્‍ટી જ્‍યોતિબેન વાછાણી અને યોગીભાઇ પઢિયારને અર્પણ કરી આશિર્વાદ મેળવ્‍યા હતા.

(12:30 pm IST)