Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જામનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા જલાની જાર વિસ્તારમાં: ઉપેન્દ્ર ત્રીવેદીના નિવાસસ્થાને પહોંચ્યા એ.એચ.પી.

એ.એચ.પી.ના કાર્યકરોને સંબોધન કરી આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યોને વેગ આપવા ચર્ચા વિચારણા

જામનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા જલાની જાર વિસ્તારમાં આવેલા છૂટથી ફરી ખાતે ઉપેન્દ્ર ત્રીવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં એ.એચ.પી.ના કાર્યકરોને સંબોધન કરી આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યોને વેગ આપવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, મસ્જિદોમાં વગાડાતા ભૂંગરા અને માઈક સિસ્ટમ અંગે પણ નારાજગી વ્યક્ત કરી દે કાળા કરવા અંગે તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો.( તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(10:21 pm IST)