Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

જુનાગઢ ગિરનાર ક્ષેત્રની મુલાકાતે સાઉથ દિલ્હીનાં સાંસદ સ્વામી મહેશગીરી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૭ : આજરોજ જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના  કમણ્ડલ કુંડ ંદત્તાત્રેય ં  અને રાણેસ્વર ના મહેશગિરી સ્વામિ  જૂનાગઢ મુકામે પધાર્યા હતા  હાલ તેઓ છેલ્લા ૧૪ વર્ષ થી બેંગલોર અને દિલ્હી ખાતે રહે છે અને સાઊથ દિલ્હી ના ૨ટર્મ થી સાંસદ તરીકે ચૂંટાઈ  આવે છે મહેશગિરી જૂનાગઢની મુલાકાત તો ખાસ તેમના શિષ્ય  મુકતાનંદ સ્વામી બ્રમ્હલીન થયાં તેસંદર્ભે  આવ્યા હતા  ખાસ વહીવટી પ્રક્રિયાના કામ જોવાં   અને ગિરનાર ક્ષેત્રના સંતોને મળવાનું થાઇ  તે માટે પધાર્યા હતા 

ગિરનાર યાત્રાધામ  છે નેનો વિકાસ  માટે ચિંતન કરવાનું થાય  સાથે શિષ્ય નું ર્બ્મ્હલીન થયાં  સાથે સાથે મુળ તો મારૂ અહીનું જ આમ ફરી મારી યાત્રા જૂનાગઢ  સારું થઈ  રહી છે  અને આજરોજ પરમ રીતે અનાયાસે ડો ચીખલીયાને મલવાનુ  થયું અને આનંદ થયો  ૧૪ વર્ષ ની લંબી યાદોં સાથે   નેં મળી તત્વ નેં માલિયા  નો આનંદ થયો.

જૂનાગઢ ના સંત સમાજ માંથી  એક આપણા  સંત  કે  જેણે  ઘણા વખત  પહેલા કમ્ણ્ડલ કુંડ  હોય કે  રાણપુર ની રાણેસ્વર  ની જગ્યા  હોય સંત સમાજ મ અનેરૂ નામ એટલે મહેશગિરી  જૂનાગઢ છોડી બેંગલોર અને ત્યાથી દિલ્હી  ગયા

સમાજ માટે કરી છૂટવા નો તેમનો સેવાકીય અભિગમ નેં સમજી અને સક્રિય રીતે કંઈક કરવુ જોઈએ  તેમ સમજી નેં રાજનીતિ મ  આવ્યા  અને દિલ્હી માંથી તેઓ પાર્લામેન્ટ  મ ૨વખત ચુટાયા

તેઓ સાથે  ખુબજ જૂની મીત્રતા ના નાતે  ઘણી શિબિરો કરી કેમ્પો પણ કર્યા છે  અને મહેશગિરી સ્વામિ સાથે રહેવાં નું પણ થયું છે  આજ તે અમને યાદ કરી નેં  અમારી હોસ્પિટલ એ પધાર્યા  અને ત્રીમુર્તી હોસ્પિટલ પરીવાર દ્વારા તેમનુ અભિવાદન  કરવામા  આવ્યુ હતું.    મહેશગિરી સ્વામિ  એ સ્ટાફ નેં પ્રેરણા દાયિ  પ્રવચન આપી  અને સ્ટાફ ના આનંદ ઉત્સાહમાં વધારો કર્યો  હતો  અને ત્રીમુર્તી પરીવાર ગૌરવ ની લાગણી અનુભવે  છે.  ડો ચીખલીયા દ્વારા  હાર  શાલ ઓઢાડી ને સ્વામિ મહેશગિરી નું સન્માન કરવામાં  આવ્યુ હતુ  અને સ્વામિ દિલ્હી બેઠા બેઠા  પણ ગિરનાર માટે ઘણું કરી રહ્યા છે  અને ઘણું કરી શકશે  ગિરનાર ના અનેક પ્ર'ો ઉકેલશે   આમ જૂનાગઢ નેંગ્નાન  અને સાધૂત્વ  સાચુ મળે તેવી પ્રાર્થના કરીએ  આમ આજરોજ મહેશ ગિરી સ્વામિ ની મુલાકાત ડો દેવરાજ પી  ચીખલીયા માટે ત્રીમુર્તી પરીવાર માટે યાદગાર રહી.

(3:01 pm IST)