Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામજોધપુર કોંગ્રેસ દ્વારા રેલી

 જામજોધપુરઃ કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારવાડીયા ધારાસભ્ય ચિરાગ કાલરીયાની આગેવાનીમાં રેલી કાઢી કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકોને ચાર લાખ રૂપિયાનું વળતર સરકાર દ્વારા મળે તે માટે મૃતકોના અગાઉં ફોર્મ ભરેલ હતા. તે ફોર્મની નકલ સાથે જામજોધપુર મામલતદારને આવેદન પત્ર પાઠવેલ આ રેલીમાં શહેર તેમજ તાલુકાભરમાંથી કોંગ્રેસ કાર્યકરો ઉંમટયા હતાં.


 

(11:02 am IST)