Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

જામનગર શહેરમાં કોરોનાએ માઝા મૂકી : નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે, શહેરમાં આજે શહેરમાં કોરોનાનો નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.97.061 સેમ્પલ લેવાયા છે

(6:32 pm IST)