Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જૂનાગઢ જિલ્લામાં વકરતો કોરોના : નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 21 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 5-5 કેસ, માળીયા અને વંથલીમાં 2-2 કેસ,વિસાવદરમાં 1 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 37 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 37 પોઝિટિવ કેસમાં -જૂનાગઢ સિટીમાં 21 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ, કેશોદ અને માણાવદરમાં 5-5 કેસ, માળીયા અને વંથલીમાં 2-2 કેસ,વિસાવદરમાં 1 કેસ નોંધાયા છે

(9:01 pm IST)