Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલ SBI બેન્કનો કેશિયર 38 લાખની ઉચાપત કરી પલાયન

કેશિયર વિજયે લખેલ ચીઠ્ઠી મળી:પોતે મજબૂરીમાં કર્યું હોવાનું અને પરિવારનું ધ્યાન રાખવાની ભલામણ કરી

જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલ SBI બેન્કનો કેશિયર 38 લાખની ઉચાપત કરી પલાયન થઈ ગયો. હોય મેનેજરે પોલીસમાં જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ. કેશિયર વિજયે લખેલ ચીઠ્ઠી મળી જેમાં પોતે મજબૂરીમાં કર્યું હોવાનું અને પરિવારનું ધ્યાન રાખવાની ભલામણ કરી.

(10:56 pm IST)