Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે ઘટસ્થાપન: જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપનની વિધિ : માઈભક્તોની હાજરીમાં કરાઈ પૂજાવિધિ

કચ્છના પ્રસિદ્ધ યાત્રા ધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે જાગીર અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ કરાઈ હતી કચ્છ માતા ના મઢ શ્રી આશાપુરા માતાજી મંદિરે આજે નવરાત્રી ની ઘટ સ્થાપના થઈ હતી  માઈભક્તોની હાજરીમાં પૂજાવિધિ કરાઈ હતી

 

(11:18 pm IST)