Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પોરબંદર એનએસયુઆઇ દ્વારા ધરણાં

 પોરબંદરઃ ખેડૂતો ઉપર બળપ્રયોગ તેમજ પ્રિયંકા ગાંધીની અટકાયતનો એનએસયુઆઇએ માણેક ચોકમાં વિરોધ કરી ધરણાં કર્યા હતા. જેમાં જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ, તીર્થરાજ બાપોદરા, રોહિત સિસોદિયા, જયદિપ સોલંકી, બીરજુ શિંગરખીયા, સુરજ બારોટ, જય ઓડેદરા, હર્ષ ગોહેલ, રાજ પોપટ, ભરત વદર, યશ ઓઝા, ચિરાગ, દિવ્‍યરાજસિંહ, યશરાજ, પરેશ, હિરેન, સાહિલ,ભરત ખરા વગેરે હાજર રહ્યા હતા. ધરણા યોજાયાં તે તસ્‍વીર.

 

(11:11 am IST)