Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મોરબીના ભરતનગર ગામે પૌઢનું મોત

મોરબી,તા. ૭ : ભરતનગર ગામે રહેતા ૫૮ વર્ષીય કાંતીલાલ કાનજીભાઇ વાઘરીયા પોતાની વાડીમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જેને પગલે તેમને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને મોતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:37 am IST)