Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભાવનગરમાં મજૂરોને મિષ્ટ ભોજન પ્રસાદ

ભાવનગર : રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરીત યુવા સેવા ગ્રુપ દ્વારા ભાવનગર ખાતે રકતપિતના દર્દીઓને રેન્બો ફાઉન્ડેશન નવાબંદર અગરિયા મજદૂરોને કુલ ૭૫૦ થી વધારે પ્રભુપ્રસાદ સેવા ગૃપ અમદાવાદ અને અનુમોદક દાતાના સહયોગથી કેરીનો રસ પ્રસાદરૂપે ભોજનમાં અપાયેલ.(તસ્વીર-અહેવાલ : વિપુલ હિરાણી,ભાવનગર)

(12:22 pm IST)