Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

અમરેલીમાં ભાદરવી અમાસ નિમિતે પિતૃતર્પણ

અમરેલીઃ હિન્દુ ધર્મની પરંપરા મુજબ ભાદરવી અમાસ નિમિતે અમરેલીમાં કામનાથ મહાદેવ મંદિર સહિતે ત્રિવેણી ઘાટએ લોકોએ પિતૃતર્પણ કર્યું હતું અને પોતાની શ્રદ્ધા વ્યકત કરી હતી.પિતૃઓને તર્પણ કરવા મોટી સંખ્યામાં લોકો બાળકો સ્ત્રીઓ સહિત ઉમટી પડયા હતા. તે પ્રસંગની તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર અને હેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(12:58 pm IST)